Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે...

અમરેલી જિલ્લાના રાજુલાની ચારોડીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ મકવાણાનું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી સન્માન કરાશે.

 અમરેલી જિલ્લાના રાજુલાની ચારોડીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ મકવાણાનું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી સન્માન કરાશે. 


રાષ્ટ્રીય શિક્ષક દિન-વિશેષ : શિક્ષણ માટે સમર્પિત અમરેલી જિલ્લાના રાજુલાની ચારોડીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ મકવાણાનું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી સન્માન કરાશે. શિક્ષણ અને સમાજ ઉત્કર્ષના ઇનોવેશન જાણવા જેવા... શિક્ષણ, વાંચન, સ્વચ્છતા, પર્યાવરણ, વ્યસન મુક્તિ સહિતના સમાજ ઉત્કર્ષના પ્રશંસનીય પ્રયાસો.

અમરેલી જિલ્લાના રાજુલાની ચારોડીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ મકવાણાનું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી સન્માન કરાશે. CMO Gujarat Gujarat Information #amreli #teachersday2024 #cmogujarat #mahitiamreli

Posted by Info Amreli GoG on Wednesday, September 4, 2024

રાષ્ટ્રીય શિક્ષક દિન-વિશેષ : શિક્ષણ માટે સમર્પિત અમરેલી જિલ્લાના રાજુલાની ચારોડીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ...

Posted by Info Amreli GoG on Wednesday, September 4, 2024

Comments