Visit us more sites
Featured
- Get link
- X
- Other Apps
અમરેલી જિલ્લાના દુધાળા ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું.
અમરેલી જિલ્લાના દુધાળા ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું.

વડાપ્રધાનશ્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિમોટની સ્વીચ દબાવી ૭૦ એકરમાં નિર્મિત અને ૨૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ભારત માતા સરોવરની તકતીનું અનાવરણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રી સહિતના મહાનુભાવો આ તકે પ્રદર્શનીના માધ્યમથી ગાગડીયો નદીના નવસર્જન અને જળસંચયનાં કામોથી અવગત થયા હતા. આ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત માતા સરોવર સહિતના જળસંચયના કામોનું નિરીક્ષણ પણ કર્યું હતું.
#ViksitBharatViksitGujarat
#PMinGujarat
#gujaratinformation
@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorAmreli
- Get link
- X
- Other Apps
Popular Posts
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
- Get link
- X
- Other Apps
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તની ઉજવણી
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment