Visit us more sites
Featured
- Get link
- X
- Other Apps
Amreli: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે રૂ. ૪,૮૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
Amreli: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે રૂ. ૪,૮૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. લાઠી-અમરેલી ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી ઉમળકાભેર આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દુધાળા- લાઠી હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં રાજ્ય પોલીસ વડા (ડી.જી.પી) શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના અધિકારીશ્રીઓ - પદાધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.
#ViksitBharatViksitGujarat
#PMinGujarat
#gujaratinformation
@pmoindia @narendramodi @cmogujarat @bhupendrapbjp @collector_rjt #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #GujaratGovernment #InfoRajkotGoG #ColllectorAmreli
- Get link
- X
- Other Apps
Popular Posts
અમરેલી જિલ્લાના દુધાળા ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું.
- Get link
- X
- Other Apps
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment